રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલને એક હરિભક્ત તરફથી મળેલ સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીની આ વાતો-સદુપદેશને સંસ્થા દ્વારા ગ્રાહ્ય અને યોગ્ય સ્વરૂપમાં ‘ઉપદેશામૃત’ નામે સંપાદિત કરવામાં સાધુ શ્રી પ્રભુચરણદાસજીએ ભારે જહેમત ઉઠાવેલ
મૂર્તિ તેમજ લીલાના પદો ઉપરાંત ઉત્સવના પદો સમાવવામાં આવ્યા છે
ભગવાન શ્રીવેદવ્યાસજીએ રચેલ સ્કંદપુરાણના વિષ્ણુખંડ અંતર્ગત આ ‘શ્રીવાસુદેવ માહાત્મ્ય પ્રબંધ’ શૌનક મુનિ તથા સૂતપુત્ર ઉગ્રશ્રવા તેમજ સાવર્ણિ મુનિ અને સ્કંદ કહેતા કાર્તિક સ્વામીના પ્રશ્ર્નોત્તર સંવાદ રૂપે 32 અધ્યાય અને 1419 શ્ર્લોકોમાં રજૂ થયેલ છે
તેમની માધુર્ય મૂર્તિને નેણે નીરખીને કેટલાક કવિ નંદ સંતોએ તેમને કીર્તનોમાં ગૂંથીને જે તે સમયે વ્રજભાષા
Mrutyu Chintan Books રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલને એક. , , , , . . . . . . . . , , , . . . . . . , , , , , . , , , , , ?, ?, . , .